Junagadh: મંત્રી રાઘવજી પટેલે મેંદરડામાં 99 લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનાનું કર્યું લોકાર્પણ
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે રૂ. 99.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો
Continue Reading