બીજેપી સંવિધાન બદલાવી લોકોને અધિકારોથી વંચિત કરશે : પ્રિયંકા ગાંધી

Lok Sabha Election : પ્રિયંકા ગાંધીએ વલસાડમાં ચુંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે “બીજેપી લોકોને નબળા પાડવા અને સંવિધાનમાં આપવામાં આવેલા અધિકારોથી વંચિત કરી સંવિધાનને બદલવા માંગે છે.”

आगे पढ़ें