ના બોલવાના ના ગુણ તો શું બોલવામાં ગુણ નથી?
Shivangee R Khabri Media Gujarat “બોલે એના બોર વહેંચાય?” આ બાબતમાં ઉમેરો કરવા માટે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં બોલવું જરૂરી છે. બોલવાના વિષય પર આપણી વાતો એકબીજાથી વિરોધાભાસી છે. એક કહેવત છે કે “ના બોલ્યામાં નવ ગુણ“. બીજી કહેવત કહે છે “ભેંસ આગળ ભાગવત“. ત્રીજો કહે છે, “બોલે એનાં બોર વેચાય” અને હું […]
Continue Reading