Kochi : CUSAT યુનિવર્સિટીના મ્યુઝિક શૉમાં નાસભાગ, 4ના મોત

Kochi : કોચ્ચિ (Kochi)ની CUSAT યુનિવર્સિટીમાં ભાગદોડ (Stampede) થવાથી 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. મ્યુઝિક શૉ (Music Show) દરમિયાન વરસાદ પડવાથી વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 4 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટનામાં 50થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Continue Reading
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી સાયબર બુલિંગ (Cyberbullying)નો શિકાર બન્યો હતો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

Cyberbullying: ઈન્સ્ટાગ્રામ રીલ પર ‘હેટ કોમેન્ટ્સ’થી દુઃખી થઈને, કિશોરે કરી કથિત રીતે આત્મહત્યા

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી સાયબર બુલિંગ (Cyberbullying)નો શિકાર બન્યો હતો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

Continue Reading

પીએમ મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી

Shivangee R Khabri Media Gujarat PM Modi in Tejas: વડાપ્રધાન મોદીએ આજે ​​કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં તેજસ ફાઈટર પ્લેનમાં ઉડાન ભરી હતી. પીએમ મોદી તેજસ એરક્રાફ્ટમાં આ કુલ 45 મિનિટનો સમય હતો. આનો અર્થ એ થયો કે પીએમ મોદીએ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં 45 મિનિટ સુધી ઉડાન ભરી અને આ દરમિયાન આકાશમાં ઉડતી વખતે પીએમ મોદીએ […]

Continue Reading
શુક્રવારે હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શોર્ટ સેલિંગને કારણે રોકાણકારોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી

હિંડનબર્ગ અને OCCRP રિપોર્ટ પર SCના આકરા સવાલ, કહ્યું- અખબારોમાં છપાયેલા અહેવાલોને અંતિમ સત્ય ન માની શકાય

શુક્રવારે હિંડનબર્ગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શોર્ટ સેલિંગને કારણે રોકાણકારોને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી

Continue Reading
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ જવાનોમાં બે કેપ્ટન પણ સામેલ છે.

Rajouri: સેનાના 5 જવાનો શહીદ, આ વર્ષે જ થવાના હતા કેપ્ટન ગુપ્તાના લગ્ન

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ જવાનોમાં બે કેપ્ટન પણ સામેલ છે.

Continue Reading