108 ઈમરજન્સી સેવા એ પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરાવી
108 ઈમરજન્સી સેવા એ પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરાવી @મનિષ કંસારાભરૂચ: તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ આશરે બપોરનાં ત્રણ વાગ્યાનાં સુમારે ગડખોલ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને ગડખોલ વેલકમનગર પાસેનો રોડ અકસ્માતનો કેસ કોલ મળ્યો હતો જેમાં બાઈક સ્લીપ થઇ ઞઇ હતી.
Continue Reading