રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડ? દેશી દારુ પીધા પછી 2ના મોત, 3 ગંભીર

Gandhinagar : ગુજરાતમાં વધુ એકવાર લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે

Continue Reading

અયોધ્યામાં ક્યાં રોકાશો? જાણો, હોટલ્સ અને ધર્મશાળાની સંપૂર્ણ માહિતી

Hotels In Ayodhya: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની (Ramlala) પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

Continue Reading

ડ્રોન દ્વારા મુસાફરી કરી શકશે લોકો : ગડકરી

Drone Texi : કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીએ કહ્યું કે ડ્રોન દ્વારા લોકો મુસાફરી કરી શકશે. આ સર્વિસનો ઉપયોગ શહેરથી એરપોર્ટ સુધી પહોંચવા માટે કરવામાં આવશે.

Continue Reading

ક્યાંક તમે પણ આ ભૂલ નથી કરતા ને? સૂતા સૂતા જ સ્વર્ગે સીધાવી જશો

Delhi : દિલ્હીમાં અલગ અલગ વિસ્તારમાં બે જગ્યાઓ પર સર્જાયેલી દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. એક જગ્યાએ એક જ પરિવારના 4 લોકો અને બીજી જગ્યાએ 2 લોકોના મોત થયા છે.

Continue Reading

મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું કરો દાન, શનિદેવ થશે પ્રસન્ન

Makar Sankranti Daan : મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ ઘણી બધી રીતે શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે.

Continue Reading