ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Uttarkashi Tunnel: મિશન સિલક્યારા ટનલ થયું સફળ, 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

आगे पढ़ें