જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના ઉરી (Uri) સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Jammu-Kashmir: સેનાએ ઉરીમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર, નિષ્ફળ બનાવ્યો ઘૂસણખોરીનો પ્રયાસ

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના ઉરી (Uri) સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

आगे पढ़ें