હવે સુરંગમાં ફસાયેલા મજુરો બચી જશે, બચાવકર્મીઓને મળી સફળતા…

Uttarkashi tunnel collapsed : ઉત્તરકાશી (Uttarkashi) માં સુરંગ (Tunnel) માં ફસાયેલા મજુરો સુધી પહોંચવામાં બચાવકર્મીઓ (rescuers) ને સફળતા મળી છે. મજુરો (Laborers) ને ટકાવી રાખવા સંતુલિત ખોરાક પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો છે. આ માટે 60 મીટર દુર સુરંગની અંદર 6 ઈંચ પહોળો પાઈપ પહોંચાડવામાં આવ્યો છે. જેના દ્વારા મજુરોને ખોરાક પૂરો પાડવામાં આવશે.

आगे पढ़ें