તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઓબીસી કેટેગરીના હશે: અમિત શાહ

તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

आगे पढ़ें