Surat Mass Suicide Case : પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

Surat Mass Suicide Case : સુરતમાં સામુહિક આત્મહત્યા કેસમાં મોટી અપડેટ સામે આવી છે. જેમાં ઘરના મોભી મૃત મનિષ સોલંકી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. અઠવાડિયા પહેલા સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યાને લઈ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે.

आगे पढ़ें