મોદી જી મહેસાણામાં રૂ. 5800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

Shivangee R Khabri Media Guajart વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. PM સોમવારે સવારે 9.30 વાગ્યે અમદાવાદ પહોંચશે અને એરપોર્ટથી જ અંબાજી મંદિર જવા રવાના થશે. તેઓ સવારે 10.30 વાગ્યાની આસપાસ અંબાજી પહોંચશે. માતાના દર્શન કર્યા બાદ તેઓ મહેસાણાના ડભોડા પાસે આશરે રૂ. 5800 કરોડના અનેક વિકાસ કાર્યોના […]

आगे पढ़ें