આંધ્રપ્રદેશમાં બે ટ્રેનો અથડાયા, 13થી વધુના મોત

Shivangee R Khabri Media Train Accident in Vizianagaram: આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં એક દુ:ખદ ટ્રેન અકસ્માત થયો છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ (Vizianagaram)) જિલ્લામાં રવિવારે 29 ઓક્ટોબરે બે પેસેન્જર ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

आगे पढ़ें