PM 25મી ફેબ્રુઆરીએ ખા-બેટ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે

દ્વારકાની નવી ઓળખ એવા ઓખા-બેટ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાની તૈયારીમાં છે. 25મી ફેબ્રુઆરીએ આ દેશના સૌથી અનોખા પુલનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

आगे पढ़ें