દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​25 ઓક્ટોબર, 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક સર્વધર્મ સભાને સંબોધતા કહ્યું હતું કે ધર્મ આપણાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આશા, રાહત અને શક્તિ પ્રદાન કરે છે.

New Delhi: રાષ્ટ્રપતિ ભવન ખાતે સર્વધર્મ સભાનું કરવામાં આવ્યું આયોજન

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​25 ઓક્ટોબર, 2023ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક સર્વધર્મ સભાને સંબોધતા કહ્યું હતું કે ધર્મ આપણાં જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં આશા, રાહત અને શક્તિ પ્રદાન કરે છે.

आगे पढ़ें