હંસરાજ રઘુવંશીના ભજનથી મંત્રમુગ્ધ થયા પીએમ મોદી

Hansraj Raghuvashi : જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના રામ ભજનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા એક્સ પર શેઅર કર્યું છે. તેઓએ તેઓએ તેને ભગવાન રામ પ્રત્યે ભક્તિની અભિવ્યક્તિ કહ્યું છે.

आगे पढ़ें