રાજસ્થાનમાં ભીષણ દુર્ઘટના, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

Rajsthan Accident : રાજસ્થાનમાં જાનૈયા ભરેલી વાન ભીષણ દુર્ઘટનાનો ભોગ બની હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ઝાલાવાડ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે.

आगे पढ़ें