રોજ દાડમનો રસ પીવાથી થાય છે ચમત્કારી ફાયદા, જુઓ

Health News : ભારતીય આહારને લઈ આયુર્વેદમાં ઘણાં નિયમો છે. કેવું ભોજન અને પ્રવાહી ક્યા સમયે લેવું તેના પણ નિયમો આપેલા છે. આયુર્વેદના આ નિયમોનું પાલન કરી તમે પણ તમારા શરીરને નિરોગી રાખી શકો છો. દરરોજ સવારે ફળો કે તેનો રસ લેવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.

आगे पढ़ें