બનાસકાંઠામાં મોટી દુર્ઘટના, ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

Banaskantha News : રાજ્યમાં વધુ એક બેદરકારીનો શ્રમિકો ભોગ બન્યાં છે. બનાસકાંઠામાં પેપર મિલમાં કામ કરતા 5 મજુરો ગૂંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા.

आगे पढ़ें