World News: નેપાળમાં ભૂકંપ (Earthquake in Nepal)ના કારણે અત્યાર સુધીમાં 140 લોકો મૃત્યુ પામ્યા છે તેમજ રાહતકર્મીઓ રાહત કામગીરીમાં સંઘર્ષનો સામનો કરી રહ્યાં છે. નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે.

Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 140 લોકો મૃત્યુ પામ્યા, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

World News: નેપાળમાં ભૂકંપ (Earthquake in Nepal)ના કારણે અત્યાર સુધીમાં 140 લોકો મૃત્યુ પામ્યા છે તેમજ રાહતકર્મીઓ રાહત કામગીરીમાં સંઘર્ષનો સામનો કરી રહ્યાં છે. નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 140 થઈ ગઈ છે.

आगे पढ़ें