Junagadh : કવિ નરસિંહ મહેતાના જીવન-કવન પર બનશે વર્ચ્યુઅલ મ્યુઝિયમ

Junagadh : જૂનાગઢમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના (Narsinh Maheta) જીવન અને કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવામાં આવશે.

आगे पढ़ें