રાજકોટ જિલ્લાના ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી હતી. અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી તેમજ આગામી સુનવણી તા.03ના રોજ મુક્કરર કરી છે.

Gondal: લો બોલો, રાજાશાહી સમયના પુલના સમારકામ માટે આ નગરપાલિકા પાસે પૈસા નથી

રાજકોટ જિલ્લાના ગોંડલના રાજાશાહી સમયના બન્ને પુલ સવાસો વર્ષ જુના હોય અને જર્જરીત હાલતમાં હોય નગરપાલિકાની બેજવાબદારી અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ થતા હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી હતી. અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી તેમજ આગામી સુનવણી તા.03ના રોજ મુક્કરર કરી છે.

आगे पढ़ें