તાળી પાડો અને રામનું નામ લો તો હાર્ટ અટેક અડશે પણ નહીં: મોરારી બાપુ

Shivangee R Khabri Media Gujarat મહુવામાં રામકથા પૂર્ણ કર્યા બાદ તેઓ ચિંતિત હતા. મોરારી બાપુએ કહ્યું કે જો તમે તાળીઓ પાડીને રામનું નામ બોલો તો તમને હાર્ટ એટેક નહીં આવે. Heart Attack: હાર્ટ એટેકથી થઈ રહેલા મોતને લઈને મોરારિ બાપુએ ચિંતા વ્યક્ત કરી છે. મહુવા ખાતે રામકથાની પૂર્ણહુતિ સમયે તેમણે ચિંતા વ્યક્ત કરી. મોરારી બાપુએ કહ્યું […]

आगे पढ़ें