મંગળવારની વ્રત કથાના પાઠથી જીવનના તમામ દુ:ખ દર્દ થાય છે દુર

Mangalvar Ni Vrat Katha : એક વૃદ્ધ મહિલા હંમેશા મંગળવારનું વ્રત રાખતી હતી અને તેના પુત્રનો જન્મ પણ મંગળવારે થયો હતો. તે પ્રેમથી તેને માંગલિયા કહીને બોલાવતી હતી. મંગળવારે તે મોટી ખોદવાનું કે ઘરમાં લિંપણ કામ કરતી નહોતી. મંગળવારની સંપૂર્ણ વાર્તા અહીં વાંચો.

आगे पढ़ें