મકરસંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું કરો દાન, શનિદેવ થશે પ્રસન્ન

Makar Sankranti Daan : મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ ઘણી બધી રીતે શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે.

आगे पढ़ें