ઘરમાં બીલીપત્રનું વૃક્ષ ઉછેરી શકાય? જાણો શું છે નિયમ?

Beelipatra Treeજે વ્યક્તિ સોમવારે ભગવાન ભોલેનાથને બીલીપત્ર (Beelipatra) ચડાવે, તેના જીવનના તમામ કષ્ટોનો નાશ થાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ ઘણા લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે ઘરમાં બીલીપત્ર (BelPatra)ના વૃક્ષનો ઉછેર કરવો જોઈએ કે નહીં?

आगे पढ़ें