શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસકર્મી શહીદ, ઈદગાહ વિસ્તારમાં આતંકીઓનો વાર

Shivangee R Khabri Media Gujarat જૂના શ્રીનગરના ઇગાહ વિસ્તાર પાસે આતંકવાદીઓએ પોલીસ ઇન્સ્પેક્ટર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. તેની ઓળખ મસરૂર અલી વાની તરીકે થઈ છે. ઘટનાની માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે આ આતંકવાદી હુમલામાં પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું […]

आगे पढ़ें