બિહાર : લખીસરાયમાં ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત, 9 લોકોના મોત

Bihar Accident : બિહારના લખીસરાયમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

आगे पढ़ें