Earthquake : કારગીલમાં ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા

Earthquake In Ladakh : છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ભારતમાં ભૂકંપનું પ્રમાણ વધતા લોકોમાં ડરનો માહોલ છે. થોડા દિવસો પહેલા ભૂટાનમાં આવેલા ભૂકંપના કારણે ભારે જાનહાનિ થઈ હતી. ત્યારે આજે ફરી ઉત્તર ભારતમાં કારગીલ નજીક ધરા ધ્રુજતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે તીવ્રતા ઓછી હોવાને લીધે કોઈ જાનમાલનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું નથી.

आगे पढ़ें