PM મોદી કરશે કલ્કિ મંદિરનો શિલાન્યાસ, જાણો મંદિરની ખાસિયતો

Kalki Dham : પૌરાણિક માન્યતાઓ અનુસાર કળિયુગ 432000 વર્ષનો છે. જેનો હાલ પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. જ્યારે કળયુગનો છેલ્લો તબક્કો આવશે ત્યારે, ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે.

आगे पढ़ें