રાજ્યમાં પ્રથમ “જળ ઉત્સવ 2023″નો પ્રારંભ

Jal Utsav 2023 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે ગઈ કાલે ગુરુવારે રાજ્યના પ્રથમ 10 દિવસીય “જળ ઉત્સવ 2023” (Jal Utsav 2023)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાળળિયા સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

आगे पढ़ें

ગુજરાતના આ જિલ્લામાં ઉજવાશે ‘જળ ઉત્સવ 2023’

ગુજરાત સરકાર અને ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જળ અમરેલી ખાતે ઉત્સવ 2023ની ઉજવણી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી ખાતે આગામી તા. 15 નવેમ્બર થી તા. 25 નવેમ્બર, 2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ-2023 યોજાશે.

आगे पढ़ें