અયોધ્યા, બાબરી મસ્જિદ અને રામ મંદિર: શું કહ્યું મુસ્લિમ દેશો એ

IOC એટલે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એ અયોધ્યા રામ મંદિર સમારોહ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે અયોધ્યામાં પહેલાથી જ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ ‘રામ મંદિર’ના નિર્માણ અને ઉદ્ઘાટનની નિંદા કરે છે.

आगे पढ़ें