ભારતીયો ઓછા બુદ્ધિશાળી અને આળસુ છે, આ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ વિચારતા હતા

PM Modi In Parliament: બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપતા પીએમ મોદીએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે પરિવારવાદ અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

आगे पढ़ें