રામલીલા મેદાનમાં વિપક્ષ ગઠબંધનની મહારેલી, જાણો કોણે શું કહ્યું?

INDIA Rally: વિપક્ષની લોકતંત્ર બચાઓ રેલીને કોંગ્રેસના પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ સંબોધિત કરી હતી.

आगे पढ़ें