સ્કુલ-ઓફિસોમાં રજા, માંસ-મદિરાની દુકાનો બંધ, જાણો ક્યાં રાજ્યમાં શું છે નિયમ?

Ram Mandir Pran Prathishtha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ ઐતિહાસિક ક્ષણનું સૌકોઈ સાક્ષી બની શકે તે માટે દેશમાં સ્કુલ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.

आगे पढ़ें

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશમાં અડધા દિવસની રજા જાહેર

Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ આખા દેશમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

आगे पढ़ें