ખરમાસમાં આ બે ગ્રહોનું બળ બદલી શકે છે તમારુ ભાગ્ય

હિંદુ ધર્મ અનુસાર 16 ડિસેમ્બરથી ખરમાસનો મહિનો શરૂ થઈ ગયો છે. જે 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે પૂર્ણ થશે. ખરમાસમાં કેટલાક ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થવા લાગે છે અને સૂર્ય અને ગુરુની સ્થિતિ પણ વ્યક્તિની કુંડળીમાં મજબૂત થવા લાગે છે.

आगे पढ़ें