કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને કરાવ્યું 12 જીએસટી કેન્દ્રનું ઈ-લોકાર્પણ

કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમનના હસ્તે વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે જીએસટી સેવા કેન્દ્રની સાથે રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું. 12 જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે.

आगे पढ़ें