અન્નક્ષેત્રના સંચાલકો અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોને ઈમરજન્સીમાં જીવ બચાવવામાં મદદરૂપ થતી CPRની તાલીમ અપાઈ

Junagadh: ગિરનાર પરિક્રમામાં આવતા ભાવિકો માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી CPRની તાલીમ

અન્નક્ષેત્રના સંચાલકો અને સ્વૈચ્છિક સંસ્થાના સંચાલકોને ઈમરજન્સીમાં જીવ બચાવવામાં મદદરૂપ થતી CPRની તાલીમ અપાઈ

आगे पढ़ें

પરિક્રમાર્થીઓને નહિ પડે મુશ્કેલી, તંત્રએ કરી જોરદાર તૈયારી

Junagadh Girnar Parikrama : આગામી તા. 23 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) માં લાખો યાત્રિકો (Pilgrims) ઉમટશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ યાત્રીઓને પરિક્રમાના રૂટ (Parikram Rout) પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. અને હવે આજથી એટલે કે 22 નવેમ્બરથી વિવિધ સેવાઓ માટે ફરજ સોંપવામાં આવશે.

आगे पढ़ें
ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ (Sadhu Saints) ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ (Devotees)ને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ-11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ

Junagadh: સાધુ સંતોએ ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને કર્યો આ અનુરોધ

ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ (Sadhu Saints) ગરવા ગિરનારની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ (Devotees)ને અનુરોધ કર્યો છે કે, ગિરનાર લીલી પરિક્રમાના મહાત્મય પ્રમાણે સમયસર એટલે કારતક સુદ-11થી પરીક્રમા શરૂ કરી પુણ્યનું ભાથું બાંધીએ

आगे पढ़ें