નેપાળમાં ભૂકંપઃ નેપાળમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત

Shivangee R Khabri Media Gujarat Nepal Earthquake : ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 નોંધવામાં આવી હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં 10 કિમીની ઊંડાઈએ હતું. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. Earthquake in Nepal : નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા 70 લોકોના […]

आगे पढ़ें