ત્રેતાયુગની જેમ શણગારાયું અયોધ્યા

Shivangee R Khabri Media Gujarat Ayodhya Deepotsav 2023: સીએમ યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ 2017થી અયોધ્યામાં દર વર્ષે છોટી દિવાળી પર દીપોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રામનગરી અયોધ્યામાં આજે રોશનીનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં રામ કી પૌરી પર 21 લાખ દીવા પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવાશે. રામ કી પૌડી સિવાય અન્ય સ્થળોએ 7 લાખ […]

आगे पढ़ें