યુવાનોમાં હાર્ટ એટેકને લઈ ICMRના અભ્યાસમાં મોટો ખુલાસો

ICMR Study : ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે, કે કોવિડ 19 વેક્સિનેશન (Corona Vaccine) ના કારણે યુવાઓનું હાર્ટએટેક (Heart Attack)થી મોત થતુ નથી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે, કે એવા ઘણાં ફેક્ટર છે

आगे पढ़ें