Surendranagar : કોલસાની ખાણમાં ખનન દરમિયાન 4 મજૂરો દટાયા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગેરકાયદે ખનન દરમિયાન 3 મજૂરોના મોત થયા છે.

आगे पढ़ें