જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ જવાનોમાં બે કેપ્ટન પણ સામેલ છે.

Rajouri: સેનાના 5 જવાનો શહીદ, આ વર્ષે જ થવાના હતા કેપ્ટન ગુપ્તાના લગ્ન

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થયા છે. આ જવાનોમાં બે કેપ્ટન પણ સામેલ છે.

आगे पढ़ें