અભ્યાસ દરમિયાન ગેમિંગ અને સોશિયલ મીડિયાના વ્યસનને કેવી રીતે દૂર કરવું?
Pariksha Pe Charcha 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જાન્યુઆરી, 2024 (સોમવાર)ના રોજ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને સંબોધિત કરશે. પરિક્ષા પે ચર્ચાની આ 7મી આવૃત્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષામાં તણાવ, અભ્યાસ દરમિયાન ગેમિંગ અને સોશિયલ મીડિયાની લત જેવા મુદ્દાઓ પર ગંભીર વાત કરી છે. PPC 2024 માં કેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે […]
Continue Reading