રાજકોટનો વર્ષો જૂનો આ પુલ તોડશે
રાજકોટના જામનગર રોડ પર આવેલ સંધીયા બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે. ત્યારે 2જી ફેબ્રુઆરીથી બ્રિજ 2 વર્ષ માટે બંધ રહેશે. લાંબા સમયથી જર્જરિત પુલને ફરીથી બનાવવાની મહાનગરપાલિકા આખરે તૈયારી કરી રહી છે.
Continue Reading