રાજ્યના 9 હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણુક પત્ર એનાયત કરાયા

Gandhinagar : મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે તેમજ અન્ય બહેનોને જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ વિવિધ મહાનુભાવો દ્વારા નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા

आगे पढ़ें