સાડા સાત વર્ષ પછી બંગાળની ખાડીમાંથી મળ્યું વાયુસેનાનું વિમાન

AN-32 Aircraft Wreckage : સાડા સાત વર્ષ પહેલા ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ગાયબ થઈ ગયું હતુ. જેમાં 29 જવાન સવાર હતા. જો કે જવાનો સહિત વિમાન ક્યાં ગાયબ થયું તેનો કોઈ પતો લાગ્યો નહોતો.

आगे पढ़ें