Amreli : બાબરામાં કાળી ચૌદશે બે પશુઓની બલિ ચઢાવનાર રંગેહાથ ઝડપાયા

ભારતમાં કાળી ચૌદશને લઈ લોકોમાં અલગ અલગ માન્યતાઓ રહેલી છે. તંત્ર-મંત્ર, હોમ-હવન, પશુબલિ-નરબલિ, અઘોર પૂજા, તાંત્રિક વિધિ વગેરેને લઈ લોકોમાં અંધશ્રદ્ધાઓ વ્યાપક પ્રમાણમાં રહેલી હોય છે. માનસિક શાંતી, સ્વાસ્થ્યને લગતા લાભ અને ધન-દોલતની ચાહના માણસને રાક્ષસ બનાવી દે છે.

आगे पढ़ें