એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન 98,648 ઓ.પી.ડી., 10,175 સંસમની વટી, 5357 આર્સેનિક આલ્બ તથા 1,53,467 લોકોએ અમૃતપેય ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. તેમજ 103 નિદાન કેમ્પમાં 6128, 549 હેલ્થ અવેરનેસ કેમ્પમાં 8993, 782 યોગ શિબિરમાં 18,582 લોકો જોડાયા હતા.

Rajkot: છેલ્લા સાત મહિનામાં 29 હજારથી વધુ દર્દીઓ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર લઈને થયાં સ્વસ્થ

એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન 98,648 ઓ.પી.ડી., 10,175 સંસમની વટી, 5357 આર્સેનિક આલ્બ તથા 1,53,467 લોકોએ અમૃતપેય ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. તેમજ 103 નિદાન કેમ્પમાં 6128, 549 હેલ્થ અવેરનેસ કેમ્પમાં 8993, 782 યોગ શિબિરમાં 18,582 લોકો જોડાયા હતા.

आगे पढ़ें