Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

રામનગરી અયોધ્યાએ 22 લાખ દીવા પ્રગટાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સીએમ યોગીએ સ્વીકાર્યું પ્રમાણપત્ર

Ayodhya Deepotsav 2023: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વતી એક્ઝિક્યુટિવ સ્વપ્નિલ ડાંગરીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બારોટે સ્ટેજ પરથી નવા રેકોર્ડની જાહેરાત કરી અને તેનું પ્રમાણપત્ર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યું હતું.

आगे पढ़ें